શુક્રવાર, 21 નવેમ્બર, વહેલી સવારે મકાનમાં ભીષણ આગ લાગી,મકાનમાં આગ લાગ્યા બાદ ધુમાડાના ગૂંગળામણના કારણે મૃત્યુ નિપજ્યા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરે શુક્રવારની વહેલી સવારે એક...
રાજ્ય સરકારની ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY-મા)’ અંતર્ગત ગરીબોની નિઃશુલ્ક સારવારમાં ગેરરીતિ સામે આરોગ્ય વિભાગે કડક પગલાં લીધા છે. રાજ્ય સરકારની મહત્વકાંક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના...
ગુજરાતમાં દિવસે ને દિવસે રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. હાઇવે પર પૂરપાટ ઝડપે ચાલતા હોવાનો અવાર નવાર નિર્દોષ લોકોનો ભોગ લેતા હોય છે....