વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ધોળાકુવા ગામમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. જેમાં લગ્નના માત્ર ૫૦ દિવસની અંદર જ એક...
વડોદરા શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ પોલીસ કમિશનરની સૂચનાથી માદક પદાર્થોની હેરાફેરી કરનારા તત્વો પર પોલીસ તવાઈ બોલાવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત વડોદરા પોલીસને મોટી...
વડોદરા શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને ગુનેગારો પર નજર રાખવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા અપાયેલી સૂચનાના પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક મહત્વની સફળતા...
વડોદરા શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલ્યા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમાર દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે પાણીગેટ પોલીસે ઘરફોડ...
વડોદરા શહેરમાં નાસતા-ફરતા ગુનેગારોને પકડી પાડવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા આપવામાં આવેલી સૂચના બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો એક્શન મોડમાં છે. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે...
વડોદરા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને પ્રોહિબિશનના ગુનાઓ ડામવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા સખત પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સક્રિય બનેલી બુટલેગરોની...
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર બ્રિજ પાસે ગત તા. 26 એપ્રિલના રોજ સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે જાહેરમાં મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં સંડોવાયેલા...
કરજણ તાલુકાના કુરાલી ગામમાં થોડા દિવસો પૂર્વે કનકસિંહ ચૌહાણ નામના વ્યક્તિ લાપતા થયા હતા, જેમનો મૃતદેહ કેનાલ પાસેથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ સમગ્ર...
અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ એક મોટી સફળતા મેળવી છે. જાપાનથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી કસ્ટમ્સ...
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમારની સૂચના મુજબ, પ્રોહિબિશનના ગુનાઓમાં લાંબા સમયથી નાસતા-ફરતા અને પેરોલ-ફર્લો કે જામીન પરથી ફરાર થયેલા આરોપીઓને પકડી પાડવા માટે પી.સી.બી. (PCB)...