અમદાવાદ: 12 જૂન 2025ના રોજ અમદાવાદના બી. જે. મેડિકલ કોલેજ હોસ્ટેલ પર ખાબકેલા એર ઈન્ડિયાના વિમાન (AI-171)ની દુર્ઘટનાના પીડિતો માટે વળતરની પ્રક્રિયા ગતિ પકડી રહી છે....
કોસીન્દ્રા (છોટાઉદેપુર): ગુજરાતમાં ખેડૂત માટે મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લેતી. ખાતર હોય કે બિયારણ, ખેડૂતને હંમેશા કતારમાં જ રહેવું પડે છે. છોટાઉદેપુરના કોસીન્દ્રા કપાસ ખરીદ...
રાજ્ય સરકારની ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY-મા)’ અંતર્ગત ગરીબોની નિઃશુલ્ક સારવારમાં ગેરરીતિ સામે આરોગ્ય વિભાગે કડક પગલાં લીધા છે. રાજ્ય સરકારની મહત્વકાંક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના...
આગામી નવરાત્રીના પર્વ દરમિયાન ગરબા મંડપોમાં કોઇ અનિચ્છનીય બનાવો ના બને તે માટે સેફ્ટીની માર્ગદર્શિકા પ્રાદેશિક અગ્નિશમન વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા મુજબ...
કવાંટ પોલીસ મથકમાં રાજપાલસિંહ જામસિંહભાઇ રાઠવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત રાત્રે તેઓ અન્ય સાથે ઘર પાસેના રસ્તા પર ઉભા હતા. અને કુલદીપ રાઠવા તથા તેમના પત્ની...
રાજ્યની સુશાસન સરકારના વહીવટમાં અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંઠતા નથી તેનો ઉત્તમ પુરાબો છોટાઉદેપુર જીલ્લામાં જોવા મળ્યો છે. જ્યાં જીલ્લા સંકલનની બેઠકમાં સાંસદને પણ યોગ્ય જવાબ મળતો...
ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી સોમવારે સાંજના ૪.૩૦ કલાકે સરદાર સરોવર બંધનાં...
ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની સારી આવક થવા પામી છે. જેને લઇને ગત મોડી સાંજે નર્મદા ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું...
દાહોદ જિલ્લાના વરોડ ટોલ નાકા નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક જ પરિવારના બે પુત્રોનું મોત નિપજતા રક્ષાબંધન ના પર્વ પર જ બેહનોએ બે...
ગુજરાતમાં દિવસે ને દિવસે રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. હાઇવે પર પૂરપાટ ઝડપે ચાલતા હોવાનો અવાર નવાર નિર્દોષ લોકોનો ભોગ લેતા હોય છે....