Dabhoi4 hours ago
ડભોઇમાં ખેડૂતોનો પડકાર: “અધિકારીઓ AC ઓફિસો છોડી મેદાનમાં આવે”, જર્જરિત કેનાલ મુદ્દે નિગમ સામે મોરચો
ડભોઇ: સરકાર ભલે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી આપવાના બણગા ફૂંકતી હોય, પરંતુ ડભોઇમાં નર્મદા નિગમના વહીવટી તંત્રની આળસ અને બેદરકારીને કારણે કરોડોના ખર્ચે બનેલી કેનાલનું...