Gujarat2 hours ago
ઔદ્યોગિક વિકાસની સાથે પ્રકૃતિનું જતન; વાગરાની સમૃદ્ધ જૈવવિવિધતા પર આધારિત પુસ્તકનું મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે વિમોચન
ગાંધીનગર: આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસના ઉપલક્ષમાં ગુજરાતના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે એક અત્યંત મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક દસ્તાવેજનું વિમોચન કર્યું છે. “ભરૂચના વાગરા...