ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી નહીં આપી અસક્ષમ ઉમેદવારને આગળ કરતા પાદરામાં બળવો થયો હતો. પાદરાના પૂર્વ ધારાસભ્ય દીનુંમામાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા અડધા ઉપરાંત ભાજપનું સંગઠન દિનુમામાં...
વાઘોડિયા વિધાનસભા અસ્થિત્વમાં આવી ત્યારથી ચાર વાર ક્રમાંક બદલાયો એમાંથી એક પણ વાર 130 ક્રમાંક નથી રાજકીય પક્ષોએ ઉમેદવારો જાહેર નથી કર્યા એના પહેલા જ સ્વઘોષિત...
જો ભાજપ ટીકીટ ન આપે તો અપક્ષ લડવાનું વિચારનારા નેતાઓ મતોના ધ્રુવીકરણને અટકાવી કોંગ્રેસનો હાથ પકડશે! કોઈ એક વ્યક્તિ પ્રત્યે પક્ષનો એકતરફી ઝુકાવ જીલ્લાની બેઠકો ગુમાવવાનું...