Vadodara4 hours ago
ચારધામ યાત્રાના નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી: વડોદરાના ટ્રાવેલ્સ સંચાલકે 48 યાત્રાળુઓને ઋષિકેશમાં નોંધારા મૂકી ભાગ્યો
વડોદરા/પાટણ: ધાર્મિક આસ્થાની આડમાં લાખોની ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા સ્થિત ‘ખોડલરાજ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ’ ના સંચાલક કુલદીપ મહેન્દ્રભાઈ પંડ્યાએ ચારધામ યાત્રાના નામે...