વડોદરાની ઓળખ સમાન વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી હાલ શહેરમાં જોરશોરથી ચાલી રહી છે. આ વિકાસકાર્યો વચ્ચે નદીમાં વસતા વન્યજીવો (મગરો)ની સલામતીને લઈને વધુ...
વડોદરા: સંસ્કારી નગરી વડોદરા માટે દર ચોમાસે માથાના દુખાવા સમાન બનતી વિશ્વામિત્રી નદીના પૂર અને કિનારાના ધોવાણની સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવવા જઈ રહ્યો છે. વડોદરા...
વડોદરા: વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીના પુનરુદ્ધાર માટે તંત્ર દ્વારા અંદાજે 1200 કરોડ રૂપિયા જેવી માતબર રકમના પ્રોજેક્ટની વાતો કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ...