ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રને વધુ વેગવંતું અને કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી વહીવટી સ્તરે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ૨૭મી મે, ૨૦૨૬ની મોડી રાત્રે સામાન્ય વહીવટ...
વડોદરા જિલ્લાના ગ્રામીણ વિકાસમાં છેલ્લા ત્રણ વર્ષથી મહત્વની ભૂમિકા ભજવનાર જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાની હવે અમદાવાદમાં બદલી થઈ છે. તેમની નિમણૂંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં...
ગાંધીનગર: ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ પ્રશાસનને વધુ ગતિશીલ બનાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આદેશ અનુસાર, રાજ્યના ૩૫ જેટલા પોલીસ અધિકારીઓની...
ગાંધીનગર: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ કર્યો છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા...