વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરીના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમાર સાહેબ દ્વારા ‘નશામુક્ત વડોદરા’...
વડોદરા: શહેરમાં નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરીને જડમૂળથી નાબૂદ કરવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા આપવામાં આવેલી કડક સૂચના બાદ, એસ.ઓ.જી. (Special Operations...
વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમારની સૂચના હેઠળ એલ.સી.બી. ઝોન-02ની ટીમે એક મહત્વની કાર્યવાહી કરી છે. અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા...
વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરીને ડામી દેવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાના પગલે એલ.સી.બી. ઝોન-02 અને અકોટા પોલીસની ટીમે...
વડોદરા: રાજ્યમાં નશાના કારોબારને જડમૂળમાંથી ઉખેડી નાખવા માટે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા અભિયાન છેડવામાં આવ્યું છે. જે અંતર્ગત વડોદરા ગ્રામ્યના ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન્ટી...
વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત વડોદરા એસ.ઓ.જી. (SOG) પોલીસને મોટી સફળતા મળી...