અમદાવાદ/કેવડિયા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં ઉત્તરોત્તર મોટો વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી થઈ રહેલી વિપુલ પાણીની આવકને કારણે ડેમની સપાટીમાં નોંધપાત્ર ઉછાળો...
નર્મદા: ગુજરાતમાં સક્રિય થયેલી ભારે વરસાદી સિસ્ટમના કારણે નર્મદા જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં માત્ર થોડા જ કલાકોમાં અંદાજે ૫ ઈંચ...
રાજપીપળા: નર્મદા જિલ્લાના રાજકીય માહોલમાં ગરમાવો લાવી દે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે. દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ...
વડોદરા: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના રણાપુર ગામે નર્મદા નદીના પટમાં ગત રોજ સર્જાયેલી દુર્ઘટનામાં બે યુવકોએ જીવ ગુમાવ્યા છે. અધિક માસ નિમિત્તે સ્નાન કરવા માટે ડભોઈ...
ડભોઇ: સરકાર ભલે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી આપવાના બણગા ફૂંકતી હોય, પરંતુ ડભોઇમાં નર્મદા નિગમના વહીવટી તંત્રની આળસ અને બેદરકારીને કારણે કરોડોના ખર્ચે બનેલી કેનાલનું...
શિનોર/વડોદરા: નર્મદા અને વડોદરા જિલ્લાને જોડતા શિનોર નજીકના મહત્વપૂર્ણ ‘રંગસેતુ પુલ’ પર ફરી એકવાર ગંભીર જોખમ ઉભું થયું છે. ગંભીરા પુલની દુર્ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે આ...
લોકમાતા નર્મદા, જેને આપણે પવિત્ર માનીએ છીએ, આજે તે રેતી માફિયાઓના લાલચની ભોગ બની રહી છે. સાંસદ મનસુખ વસાવા દ્વારા વારંવાર અવાજ ઉઠાવવા છતાં, ગ્રાઉન્ડ ઝીરો...
વડાપ્રધાનના હસ્તે નવી 25 ઈ-બસોનું લોકાર્પણ થશે.હાલની 30 ઈ-બસો સાથે કુલ 55 ઈ-બસો પ્રવાસીઓ માટે મફત સેવા આપે છે. નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત એકતા નગર હવે...