Vadodara3 weeks ago
નવલખી તળાવ પાસે મગરો માટે ખતરો: જૂની લોખંડની જાળીઓ અને એંગલ ન હટાવાતા વન્યજીવ પ્રેમીઓમાં રોષ
વડોદરા: વડોદરાના નવલખી કૃત્રિમ તળાવની પાછળ ચાલી રહેલી વિકાસ કામગીરી દરમિયાન વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. સ્થળ પર પડેલી જૂની લોખંડની જાળીઓ અને અણીદાર...