Farm Fact2 hours ago
પ્રાકૃતિક ખેતી સમયની તાતી જરૂરિયાત: જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત જમીનને બનાવશે વધુ સમૃદ્ધ
વડોદરા: રાસાયણિક ખેતીના વધતા પ્રભાવને કારણે જમીનની ફળદ્રુપતા સતત ઘટી રહી છે, ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે અને પર્યાવરણ પર પણ વિપરીત અસરો જોવા મળી રહી...