ચેતન માલાણી, સાવરકુંડલા તાલુકાના પૂર્વ મહામંત્રી અને APMC ડાયરેક્ટર, ભાજપમાંથી રાજીનામું આપ્યું. અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ધાડા ભજવી રહ્યા સાવરકુંડલા તાલુકાના પૂર્વ મહામંત્રી અને APMC...
સરકારે કુલ 9,815 કરોડ રૂપિયાનું રાહત પેકેજ તૈયાર કર્યું છે, જેમાં કોઇ ખેડૂત બાકાત રહેશે નહિ. ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાનું વળતર મળશે. રાજ્યમાં પડેલા કમોસમી...
સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ: રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી છે....