વડોદરા: વડોદરાના રેલવે માળખાકીય સુવિધાઓમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત તૈયાર થયેલા...
વડોદરા: વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજે બે દિવસીય પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું...
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે રાજ્ય સરકારે એક ખૂબ જ રાહતજનક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ...
ગુજરાત સરકાર જ્યારે ‘નલ સે જલ’ યોજના દ્વારા ઘર-ઘર સુધી શુદ્ધ પાણી પહોંચાડવાના મોટા-મોટા દાવા કરી રહી છે, ત્યારે જ કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના એક રિપોર્ટએ...
જનતાનો સવાલ: શું સામાન્ય દિવસોમાં જનતાને ગંદકી અને ટ્રાફિકમાં રહેવાનો હક છે? કહેવાય છે કે ‘મહેમાન ગતિ’ ભારતીય સંસ્કૃતિનો હિસ્સો છે, પણ વડોદરામાં જ્યારે કોઈ રાજકીય...
📰 અમદાવાદ: એક તરફ ગુજરાત ઔદ્યોગિક અને અન્ય ક્ષેત્રોમાં સતત પ્રગતિના દાવા કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં ગરીબ પરિવારોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો...
સરકારે કુલ 9,815 કરોડ રૂપિયાનું રાહત પેકેજ તૈયાર કર્યું છે, જેમાં કોઇ ખેડૂત બાકાત રહેશે નહિ. ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાનું વળતર મળશે. રાજ્યમાં પડેલા કમોસમી...
ગુજરાતના ગાંધીનગરમાં મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. ગાંધીનગરમાં સીએમની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો કે, નવરાત્રિ બાદ રાજ્યભરમાં વિસ્તૃત માર્ગ સમારકામ હાથ ધરવામાં...