જુલાઇ – 2024 માં વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી નારાયણ વિદ્યાલય માં રીસેસ દરમિયાન દિવાલનો ભાગ ધરાશાયી થયો હતો. સદ્નસીબે આ ઘટનામાં વિદ્યાર્થીઓને માત્ર નાની ઇજાઓ...
વડોદરાના શેરખીમાં આવેલી પોદ્દાર સ્કુલની જોહુકમી જાહેર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થીએ સ્કુલના લોગો વાળું પેન્ટ નહીં પહેર્યું હોવાના કારણે તેના પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા...
વડોદરાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મંજુરી વગર ધો. 9 ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા હોવાનો આરોપ અગ્રણી દ્વારા લગાડવામાં આવ્યો છે. આ મામલે શાસનાધિકારીઓ...