Vadodara2 hours ago
વડોદરા: વન્યજીવોને ઉનાળાની લૂ થી બચાવવા સયાજીબાગ તંત્ર સજ્જ; પક્ષીઓ માટે ફોગર્સ અને મિશ્રિત આહાર શરૂ
વડોદરા: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. આ તીવ્ર ગરમીની અસર માત્ર મનુષ્યો પર જ નહીં, પરંતુ પ્રાણી સંગ્રહાલયમાં રહેતા અબોલ...