Vadodara4 hours ago
વડોદરામાં કાર્યક્રમમાં હાજરી, સવાલોમાં મૌન : દલિત અત્યાચારના સવાલથી કેમ ભાગ્યા દર્શનાબેન વાઘેલા?
વડોદરા: વડોદરાના સયાજીનગર ગૃહ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ મીડિયાના સવાલોથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. આ ઘટના બાદ રાજકીય...