Vadodara3 hours ago
ન્યાય મંદિર વિસ્તારમાં દબાણનું સામ્રાજ્ય: ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવામાં તંત્ર ફરી નિષ્ફળ
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના હૃદયસમાન ગણાતા ચાર દરવાજા વિસ્તારમાં ગાયકવાડી શાસનકાળની ઐતિહાસિક ઈમારતો આજે પોતાની અસ્તિત્વની લડાઈ લડી રહી છે. ખાસ કરીને ન્યાય મંદિર પાસે આવેલા...