ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રને વધુ વેગવંતું અને કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી વહીવટી સ્તરે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ૨૭મી મે, ૨૦૨૬ની મોડી રાત્રે સામાન્ય વહીવટ...
નવી દિલ્હી: દેશના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા અને ઉત્પાદન ક્ષેત્રે નડતી અડચણો દૂર કરવા માટે ભારત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને...
વડોદરા/અમદાવાદ: ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની જ્વાળાઓ હવે ગુજરાતના અર્થતંત્રને દઝાડી રહી છે. મિડલ ઈસ્ટમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિને કારણે ગુજરાતના નિકાસકારોની ઊંઘ હરામ...