Karjan-Shinor3 months ago
રેતી માફિયાઓની દાદાગીરીનો અંત ક્યારે?નશામાં ધૂત ડમ્પર ચાલકે પવિત્ર નર્મદા ઘાટના પગથિયાં તોડી નાખ્યાં
વડોદરા જિલ્લાના પવિત્ર યાત્રાધામ નારેશ્વરમાંથી એક હચમચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં રેતી માફિયાઓ અને બેફામ ડમ્પર ચાલકોનો આતંક એટલી હદે વધી ગયો છે...