વડોદરા: ભારત માત્ર ડાયાબીટિસ જ નહીં, પરંતુ સર્વાઈકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર)ની પણ રાજધાની બની રહ્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ના પૂર્વ ડાયરેક્ટર ડો....
વડોદરામાં એસટી નિગમની સુરક્ષા શાખા અને શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે મુસાફરોની હેરાફેરી કરતા ખાનગી વાહનો સામે લાલ આંખ કરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહથી ચાલી...
વડોદરા શહેર કે જે સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, ત્યાં હવે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ફરી એકવાર વડોદરામાં પોલીસને ખુલ્લો...
લોકમાતા નર્મદા, જેને આપણે પવિત્ર માનીએ છીએ, આજે તે રેતી માફિયાઓના લાલચની ભોગ બની રહી છે. સાંસદ મનસુખ વસાવા દ્વારા વારંવાર અવાજ ઉઠાવવા છતાં, ગ્રાઉન્ડ ઝીરો...
નડીયાદ: સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત દ્વારા નડીયાદ ખાતે આયોજિત ‘રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ 2026’માં વડોદરાના ખેલાડીઓએ મેદાન માર્યું છે. આ સ્પર્ધામાં વડોદરાની ડી.એલ.એસ.એસ. (DLSS) ઊર્મિ સ્કૂલના...
વડોદરા:શહેરમાં પશુપાલકો દ્વારા ગાયોને દોહ્યા બાદ એઠવાડ ખાવા માટે જાહેર રસ્તાઓ પર રખડતી મૂકી દેવાની વર્ષો જૂની સમસ્યા હવે ગંભીર બની રહી છે. રખડતા ઢોરના કારણે...
વડોદરા: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોરવા મધુનગરમાં આજે એક ઈલેક્ટ્રિક બેટરીના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા...
અમદાવાદ: 12 જૂન 2025ના રોજ અમદાવાદના બી. જે. મેડિકલ કોલેજ હોસ્ટેલ પર ખાબકેલા એર ઈન્ડિયાના વિમાન (AI-171)ની દુર્ઘટનાના પીડિતો માટે વળતરની પ્રક્રિયા ગતિ પકડી રહી છે....
વડોદરા: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત માઘ મેળામાં જ્યોતિર્પીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ અને તેમના અનુયાયીઓ સાથે થયેલા કથિત ગેરવર્તણૂક અને અત્યાચારના પડઘા હવે ગુજરાતમાં પણ...
પ્રયાગરાજના પવિત્ર માઘ મેળામાં મૌની અમાસના પવિત્ર પર્વે જ એક મોટો વિવાદ છેડાઈ ગયો છે. જ્યોતિષ પીઠના સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળા વહીવટીતંત્ર સામસામે આવી ગયા છે....