એક તરફ સરકાર ખેડૂતોને જગતનો તાત કહીને નવાજતી હોય છે, પરંતુ બીજી તરફ સરકારી તંત્રની આળસ ખેડૂતોને પાયમાલ કરી રહી છે. વડોદરાના ડભોઇમાં તંત્રની ઘોર બેદરકારી...
કોસીન્દ્રા (છોટાઉદેપુર): ગુજરાતમાં ખેડૂત માટે મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લેતી. ખાતર હોય કે બિયારણ, ખેડૂતને હંમેશા કતારમાં જ રહેવું પડે છે. છોટાઉદેપુરના કોસીન્દ્રા કપાસ ખરીદ...
📰 કરજણ: વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ઉચ્ચ ગુણવત્તાનો કપાસ પાકતો હોવા છતાં, કપાસ તૈયાર થયા બાદ CCI દ્વારા ખરીદી શરૂ થવામાં વિલંબ થતાં ખેડૂતોને નાછૂટકે ખાનગી...
ગુજરાતના રાજ્યપાલ આદરણીય આચાર્ય દેવવ્રતજીએ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળીયા ગામે 🐄 ગૌપાલન અને 🌿પ્રાકૃતિક ખેતીની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ચૌહાણ વનરાજસિંહ દિલીપસિંહની ગૌશાળાની મુલાકાત...
રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત બાદ લોકો સહાય માટે જરૂરી દસ્તાવેજો (7/12 અને 8-અ ના ઉતારા) મેળવવા માટે જનસેવા કેન્દ્રો પર સવારથી લાંબી કતારોમાં ઉભા...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂત હિતલક્ષી નિર્ણયવાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢમાં અતિભારે વરસાદથી ખેતી પાકોમાં વ્યાપક નુકશાન. ગુજરાત રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન...
ચેતન માલાણી, સાવરકુંડલા તાલુકાના પૂર્વ મહામંત્રી અને APMC ડાયરેક્ટર, ભાજપમાંથી રાજીનામું આપ્યું. અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ધાડા ભજવી રહ્યા સાવરકુંડલા તાલુકાના પૂર્વ મહામંત્રી અને APMC...
સરકારે કુલ 9,815 કરોડ રૂપિયાનું રાહત પેકેજ તૈયાર કર્યું છે, જેમાં કોઇ ખેડૂત બાકાત રહેશે નહિ. ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાનું વળતર મળશે. રાજ્યમાં પડેલા કમોસમી...
સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ: રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી છે....