Connect with us

National

ઉપરાષ્ટ્રપતિ પદના સી.પી રાધાકૃષ્ણન એ લીધા શપથ, દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ

Published

on

વિપક્ષના બી સુદર્શન રેડ્ડીને હરાવીને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીમાં જીત મેળવનાર એનડીએના સીપી રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે.

  • દેશના 15માં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે સીપી રાધાકૃષ્ણન.
  • દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા છે.
  • આ પ્રસંદે પીએમ મોદી, રાજનાથ સિંહ સ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ ઉપસ્થિત રહ્યા.

ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામુ આપ્યા બાદ એનડીએ ઉમેદવાર રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોમાં જીત્યા હતા. આ ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ઓલ ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને 152 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. INDIA ગઠબંધનનો દાવો હતો કે તેમના ઉમેદવારને 315 મત મળશે. આનો અર્થ એ થયો કે લગભગ 15 વિપક્ષી સાંસદોએ ક્રોસ-વોટિંગ કર્યું.

સીપી રાધાકૃષ્ણને 1978માં થુથુકુડીમાં કે.વી.ઓ. ચિદમ્બરમ કોલેજ (મદુરાઈ યુનિવર્સિટી સાથે જોડાયેલ) માંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (બીબીએ) ની ડિગ્રી મેળવી હતી. સીપી રાધાકૃષ્ણન ટેબલ ટેનિસ ચેમ્પિયન હતા. સીપી રાધાકૃષ્ણન માત્ર અભ્યાસમાં જ સારા નહોતા પણ રમતગમતમાં પણ તેમને ખૂબ રસ હતો. તેઓ કોલેજના દિવસોમાં ટેબલ ટેનિસ ચેમ્પિયન હતા અને લાંબા અંતરની દોડમાં પણ સક્રિયપણે ભાગ લેતા હતા. આ ઉપરાંત, તેઓ ક્રિકેટ અને વોલીબોલના પણ શોખીન છે. આ ઉપરાંત, રાધાકૃષ્ણન યોગમાં પણ નિષ્ણાત છે.

સીપી રાધાકૃષ્ણન 1998 અને 1999માં કોઈમ્બતુરથી બે વાર લોકસભામાં ચૂંટાયા હતા. 2004, 2014 અને 2019માં તેમને હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં, તેમની રાજકીય પકડ નબળી પડી ન હતી. લોકસભા સાંસદ રહીને તેમણે કાપડ મંત્રાલય પર સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષપદ સંભાળ્યા હતા. ઉપરાંત, તેઓ સ્ટોક એક્સચેન્જ કૌભાંડની તપાસ માટે રચાયેલી વિશેષ સંસદીય સમિતિના સભ્ય હતા. 2004માં, તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તાઇવાનની મુલાકાત લેનારા ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનો પણ ભાગ હતા.

જ્યારે 1996માં, તેમને ભાજપના તમિલનાડુ એકમના સચિવ બનાવવામાં આવ્યા હતા અને 2007માં જ્યારે તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે તેમણે 93 દિવસમાં 19000 કિલોમીટર લાંબી રથયાત્રા કાઢી હતી. આ યાત્રામાં તેમણે નદી જોડાણ, સમાન નાગરિક સંહિતા, અસ્પૃશ્યતા સામે જનજાગૃતિ, આતંકવાદ અને ડ્રગ્સ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેઓ 2016 થી 2020 સુધી કોચી સ્થિત કોઈર બોર્ડના અધ્યક્ષ પણ હતા. તેમના કાર્યકાળ દરમિયાન, નારિયેળના રેસા (કોયર) ની નિકાસ ₹2532 કરોડના રેકોર્ડ આંકડાને સ્પર્શી ગઈ. આ પછી, તેમને 2020 થી 2022 સુધી કેરળ ભાજપના પ્રભારી બનાવવામાં આવ્યા.

જ્યારે ફેબ્રુઆરી 2023 માં, રાધાકૃષ્ણનને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ સાથે, તેમણે તેલંગાણા અને પુડુચેરીનો વધારાનો કાર્યભાર પણ સંભાળ્યો. તેમના કાર્યને ધ્યાનમાં રાખીને, તેમને જુલાઈ 2024 માં મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા.

તેઓની મિલકતની વાત કરીએ તો, 2019 ની લોકસભા ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા સોગંદનામા મુજબ, રાધાકૃષ્ણન પાસે લગભગ ₹67 કરોડની સંપત્તિ છે. આમાં, તેમની કુલ જંગમ સંપત્તિ ₹7.31 કરોડ હોવાનું જણાવાયું છે.

જ્યારે 21 જુલાઈ 2025ના રોજ જગદીપ ધનખડે અચાનક ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતં. મોમાય સત્ર 21 જુલાઈના રોજ જ શરૂ થયું. તેમણે દિ તરીકે સંસદની કાર્યવાહીમાં ભાગ લીધો અને પછા માડા સાજ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કરેલા રાજીનામામાં તેમણે સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કર્યો અને આ પછી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.

Continue Reading
Vadodara3 hours ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli16 hours ago

20 વર્ષનો વનવાસ: ડેસરના જુના કેસરાના મુવાડામાં રસ્તો અને પાણી જેવી પાયાની સુવિધાઓનો અભાવ

Dabhoi20 hours ago

પરિવારના મોભીનું કરુણ મોત: મધ્યપ્રદેશના શ્રમિક પર મગરનો જીવલેણ હુમલો, પત્ની અને બે બાળકો નિરાધાર

Vadodara20 hours ago

વડોદરામાં ગેંગવોરના પડઘા: રેસકોર્સ વિસ્તારમાં નાસ્તો કરવા ગયેલા બ્રેડના વેપારી પર હુમલો, લોહીલુહાણ

International2 days ago

PM મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સંકટના વાદળ: મેલબર્ન કાર્યક્રમને લઈને મળી જાનથી મારી નાખવાની ધમકી

Vadodara2 days ago

લગ્નના થોડા જ સમયમાં પરણીતાનું મોત: પતિના માનસિક ત્રાસથી કંટાળીને પગલું ભર્યાનો પરિજનોનો આક્ષેપ

Savli2 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Dabhoi2 days ago

ડભોઇ: કરનેટ ગામના ગ્રામજનો બન્યા મૂંગા પશુના દેવદૂત, નર્મદા કેનાલમાં ખાબકેલી ગાયનું સફળ રેસ્ક્યુ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 hours ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli2 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara4 days ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara6 days ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara6 days ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara1 week ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara1 week ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara2 weeks ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Trending