હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના નૈના દેવી વિધાનસભા વિસ્તારના ગુતરાહન ગામમાં શનિવારે સવારે વાદળ ફાટવાના કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી અનુસાર, આ કુદરતી આફતમાં કોઈ...
UP ના રાયબરેલીના સાંસદ અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ દિશા (જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ) બેઠક યોજાઈ હતી. રાયબરેલી માં રાહુલ ગાંધીની બે...
વિપક્ષના બી સુદર્શન રેડ્ડીને હરાવીને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીમાં જીત મેળવનાર એનડીએના સીપી રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે. ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામુ આપ્યા બાદ એનડીએ ઉમેદવાર રાધાકૃષ્ણન...
ઈથેનોલ બ્લેન્ડ ફ્યુલ (E20 Petrol)નો મુદ્દો હાલ વિવાદમાં છે. દેશભરમાંથી અનેક લોકોએ વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી ફરિયાદો નોંધાવી છે કે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગથી વાહનોના માઈલેજ અને...
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન અધિકારીઓ યુક્રેન સામે લડવા માટે વિવિધ દેશોમાંથી યુવાનોની સેનામાં ભરતી કરી રહ્યા છે. વિદેશ...
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAની જીત નિશ્ચિત મનાઈ રહી છે. આ દરમિયાન YSRCPના અધ્યક્ષ જગન મોહન રેડ્ડીએ NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. જેનાથી આંધ્રપ્રદેશના...
રાજકીય વિશ્લેષકો પ્રમાણે આમ તો ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કોઈ ઉત્સાહિત હોતું નથી પણ આ ચૂંટણી જીતવા માટે તે ગઠબંધન બાજી મારી શકે છે જેની પાસે ગૃહમાં...
ઓમ પ્રકાશ રાજભરે આ કૌભાંડ પાછળ નેતાઓની મિલીભગત જવાબદાર હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, સ્થાનિક સ્તર પર ચૂંટણી જીતવા માટે નેતા આસપાસના વિસ્તારોમાંથી પોતાના અંગત...
પંજાબના તમામ 23 જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવ્યા છે. જ્યારે 1,655 ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે. પૂરને કારણે પંજાબમાં 1.48 લાખ હેક્ટરથી વધુ જમીનનો પાક નાશ પામ્યો...
ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો છે કે, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક ઉત્પીડનને કારણે 31 ડિસેમ્બર 2024 સુધી ભારત આવેલા લઘુમતીઓ પાસપોર્ટ-વિઝા વિના રહી શકશે. જાણો આ...