🚂 આણંદ જિલ્લાના બોરસદ તાલુકા અને આંકલાવ તાલુકાના 40થી વધુ ગામોના લોકો માટે મોટા રાહતના સમાચાર છે. કોરોનાકાળમાં બંધ કરાયેલો બોરસદ-કઠાણા રેલવે રૂટ ફરી શરૂ કરી...
(સ્થળ – નવી દિલ્હી/અમદાવાદ)🔻દેશભરમાં ઇન્ડિગોની અસંખ્ય ફ્લાઇટ્સ રદ થવાને કારણે મુસાફરોની અચાનક માંગને પહોંચી વળવા માટે ભારતીય રેલવેએ એક મહત્વનો નિર્ણય લીધો છે. રેલવેએ મુસાફરોને સલામત...
એકતાનગર જન શતાબ્દી અને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનોમાં નિરીક્ષણ થયું. વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચનાથી તા.19 નવેમ્બર, 2025ના રોજ સ્પેશ્યલ મેજિસ્ટ્રેટ ચેકિંગ અભિયાન ચલાવવામાં...
પ્રતાપનગર-એકતાનગર વચ્ચે દોડતી તમામ મેમુ ટ્રેનો રદ,પ્રતાપનગર-છોટાઉદેપુર અને પ્રતાપનગર-જોબટ વચ્ચેની તમામ પેસેન્જર ટ્રેનો રદ વડોદરા રેલવે વિભાગના વિશ્વામિત્રી–ડભોઈ સેક્શનમાં આવનાર પ્રતાપનગર સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગનું કામ...
કેન્દ્રીય મંત્રીમંડળે ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ આશરે ₹24,634 કરોડ છે. આજે કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય મંત્રીમંડળે મળેલી ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી...