પ્રતાપનગર-એકતાનગર વચ્ચે દોડતી તમામ મેમુ ટ્રેનો રદ,પ્રતાપનગર-છોટાઉદેપુર અને પ્રતાપનગર-જોબટ વચ્ચેની તમામ પેસેન્જર ટ્રેનો રદ વડોદરા રેલવે વિભાગના વિશ્વામિત્રી–ડભોઈ સેક્શનમાં આવનાર પ્રતાપનગર સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગનું કામ...
કેન્દ્રીય મંત્રીમંડળે ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ આશરે ₹24,634 કરોડ છે. આજે કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય મંત્રીમંડળે મળેલી ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી...