વડોદરાના કારેલીબાગ જલારામ મંદિર ખાતે ભવ્ય રીતે શ્રી જલારામ જયંતિ ઉજવાઈ,ભક્તિ અને શ્રદ્ધાના માહોલમાં આખો દિવસ ધાર્મિક ઉજવણી ચાલતી રહી. સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જયંતી...
આણંદના ચિખોદરા ગામે ફાર્મહાઉસમાં બેઠેલા સ્વામીઓએ કરી કરોડોની છેતરપિંડી ગુજરાતમાં આણંદ નજીકના ચિખોદરા ગામમાં ફાર્મ હાઉસ ખાતે રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના બે સ્વામી સહિત કુલ આઠ શખ્સોએ...
ગઈકાલે જગત મંદિર દ્વારકામાં અનોખી ઘટના જોવા મળી, અબોટી બ્રાહ્મણો જ્યાં ગગનચુંબી શિખર પર જઈ ધજા બદલતા હોય છે, ત્યાં એક બિલાડી ચઢી જતા કુતુહલ સર્જાયુ...