કળિયુગમાં હવે ભક્તિના ધામ પણ સુરક્ષિત રહ્યા નથી. વડોદરાના વાઘોડિયા GIDC વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ અંબે માતાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. માતાજીના કિંમતી સોના-ચાંદીના આભૂષણો સહિત...
વડોદરા: રાજ્યમાં ધાર્મિક સ્થળો પર તસ્કરોની કુદ્રષ્ટિ વધી રહી હોય તેમ વડોદરા જિલ્લાના જરોદ વિસ્તારમાં ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. જરોદ પાસે આવેલા ભાણિયાર...
અયોધ્યાના ભવ્ય રામ મંદિર પરિસરમાંથી આજે એક અત્યંત સંવેદનશીલ સમાચાર સામે આવી રહ્યા છે. રામ જન્મભૂમિ પરિસરમાં નમાઝ પઢવાના આરોપમાં એક યુવકની અટકાયત કરવામાં આવી છે....
વડોદરાના કારેલીબાગ જલારામ મંદિર ખાતે ભવ્ય રીતે શ્રી જલારામ જયંતિ ઉજવાઈ,ભક્તિ અને શ્રદ્ધાના માહોલમાં આખો દિવસ ધાર્મિક ઉજવણી ચાલતી રહી. સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જયંતી...
આણંદના ચિખોદરા ગામે ફાર્મહાઉસમાં બેઠેલા સ્વામીઓએ કરી કરોડોની છેતરપિંડી ગુજરાતમાં આણંદ નજીકના ચિખોદરા ગામમાં ફાર્મ હાઉસ ખાતે રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના બે સ્વામી સહિત કુલ આઠ શખ્સોએ...
ગઈકાલે જગત મંદિર દ્વારકામાં અનોખી ઘટના જોવા મળી, અબોટી બ્રાહ્મણો જ્યાં ગગનચુંબી શિખર પર જઈ ધજા બદલતા હોય છે, ત્યાં એક બિલાડી ચઢી જતા કુતુહલ સર્જાયુ...