National7 hours ago
પંજાબના તમામ જિલ્લા પુરને લીધે 55 લાખ મેટ્રિક ટન ઘઉં બગડી જવાનો ભય,શું ઘઉંની અછત સર્જાશે ?
પંજાબના તમામ 23 જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવ્યા છે. જ્યારે 1,655 ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે. પૂરને કારણે પંજાબમાં 1.48 લાખ હેક્ટરથી વધુ જમીનનો પાક નાશ પામ્યો...