નવી દિલ્હી: ભારતીય રાજનીતિમાં આજે ફરી એકવાર ગરમાવો જોવા મળ્યો છે. લોકસભામાં વિપક્ષી નેતાઓએ સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ (No-Confidence Motion) લાવવાની ગંભીર વિચારણા શરૂ...
કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં આજે બપોરે એક મોટી હવાઈ દુર્ઘટના સર્જાઈ હતી. ‘રેડ બર્ડ એવિએશન’નું એક પ્રાઈવેટ ટ્રેઈની વિમાન ટેકનિકલ ખામીને કારણે ખેતરમાં ક્રેશ થયું હતું. સદનસીબે,...
ભારત અને ચીન સરહદ વિવાદ વચ્ચે હવે એક પુસ્તક રાજકીય લડાઈનું મેદાન બન્યું છે. ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ જનરલ એમ.એમ. નરવણેની આત્મકથા ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’...
સોમવારની વહેલી સવાર દેશના બે અલગ-અલગ છેડાઓ માટે ભૂકંપના ફફડાટ સાથે શરૂ થઈ હતી. જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા અને આંદામાન-નિકોબાર ટાપુઓ પર ભૂકંપના તેજ આંચકા અનુભવાયા છે. કુદરતી...
દેશની સર્વોચ્ચ અદાલતે આજે દીકરીઓના શિક્ષણ અને ગરિમાને લઈને એક ખૂબ જ મોટો અને ક્રાંતિકારી નિર્ણય સંભળાવ્યો છે. 30 જાન્યુઆરી, શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું...
દેશભરમાં સવર્ણ સમાજના આક્રોશ અને ભાજપના જ કેટલાક નેતાઓના વિરોધ વચ્ચે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના નવા નિયમો મામલે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક હસ્તક્ષેપ કર્યો છે. ચીફ...
આજના અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર મહારાષ્ટ્રના બારામતીથી મળી રહ્યા છે. મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું એક ભયાનક વિમાન દુર્ઘટનામાં નિધન થયું...
UGC એ 13 જાન્યુઆરી, 2026 ના રોજ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા જાળવવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. તંત્રનો દાવો છે કે આનાથી ભેદભાવ અટકશે, પરંતુ...
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) એ પવિત્ર ધામોની મર્યાદા અને સનાતન પરંપરાને જાળવી રાખવા માટે બિન-હિન્દુઓના પ્રવેશ...
વડોદરા: ભારત માત્ર ડાયાબીટિસ જ નહીં, પરંતુ સર્વાઈકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર)ની પણ રાજધાની બની રહ્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ના પૂર્વ ડાયરેક્ટર ડો....