રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લદ્દાખના લોકો સાથે દગો કરવાનો આરોપ મૂક્યો છે. લદ્દાખમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા ચાર આંદોલનકારીઓના મોતની નિષ્પક્ષ ન્યાયિક તપાસની માંગ...
IMD એ જણાવ્યું – આ હવામાનની ઘટનાને કારણે આગામી 5 દિવસ સુધી અડધા ડઝનથી વધુ રાજ્યોમાં ભારે પવન અને વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં લો...
સરકારે ચેતાવણી પણ આપી હતી કે, જો વિરોધ પ્રદર્શનો બંધ નહી કરવામાં આવે તો સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. આમ કોટલી જિલ્લામાં JKAACની અપીલ પર પૂર્ણ બંધ...
અરવિંદ શ્રીનિવાસનો જન્મ 7 જૂન, 1994 ના રોજ ચેન્નઈમાં થયો હતો. તેમને બાળપણથી જ વિજ્ઞાન વિષયમાં રૂચિ હતી. તેમજ સમસ્યાનું નિરાકરણ કરવામાં રૂચિ હતી. દક્ષિણ ભારતના...
આ વર્ષે જાન્યુઆરી-જૂનમાં મોંઘવારી ભથ્થું 2 ટકા વધારવામાં આવ્યું હતું. જે છેલ્લા છ વર્ષની તુલનાએ સૌથી ઓછો વધારો હતો. આજે ખુશખબર કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને...
વિજય કુમારનું નામ રાજકારણમાં ભાગ્યે જ ક્યારેય વિવાદો સાથે જોડાયું. તેમણે હંમેશા સંગઠન અને જનતા વચ્ચે સેતુનું કામ કર્યું. ભાજપ કાર્યકર્તાઓ માટે તેઓ ઈમાનદારી અને સમર્પણનું...
શનિવારે, તમિલનાડુના કરુરમાં અભિનેતા અને તમિલગા વેત્રી કઝગમ TVKના પ્રમુખ વિજયની ચૂંટણી રેલી દરમિયાન થયેલી ભાગદોડમાં 40 લોકો માર્યા ગયા હતા. ગઈકાલે તમિલનાડુના કરૂરમાં તમિલગા વેત્રી...
ગુજરાત સરકારે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભલે દાવો કરે કે, ગુજરાતમાં હવા-પાણીના પ્રદુષણમાં સુધારો થયો છે પણ વાસ્તવમાં સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. રાજ્યમાં...
લેહ, લદ્દાખમાં થયેલી હિંસા બાદથી સોનમ વાંગચુક સતત તપાસ હેઠળ છે. વાંગચુકના સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ SECMOL ના FCRA લાઇસન્સ રદ કર્યા પછી,...
તમને ખબર છે કે આ પાર્ટીમાં કોઈ એક વ્યક્તિ એ નક્કી નથી કરતો કે કોઈ મુંબઈમાં રહે, દિલ્હીમાં રહે, નાગપુરમાં રહે કે પછી ક્યાંક બીજે જતું...