ગુજરાતમાં મંત્રિમંડળના વિસ્તરણને લઈને હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આવતીકાલે યોજાનારી કેબિનેટ બેઠકમાં કેટલાક વર્તમાન મંત્રીઓ પોતાનું રાજીનામું આપશે, જે પછી...
હાલની ઘટના – નડિયાદ-આણંદ રોડગઈકાલે મોડીરાત્રે એક ખાનગી લક્ઝરી બસમાં આગ લાગી. ગઈ કાલે રાજસ્થાનના જૈસલમેરમાં બપોરે 57 મુસાફરો સવાર એક ખાનગી બસમાં અચાનક ભીષણ આગ...
રાજ્યના ડીજીપી દ્વારા એવી ટીપ્પણી કરાઈ કે ,પોલીસ પાસે આ પ્રકારની ટેક્નિકલ બાબતો માટે પૂરતા માણસો કે કુશળતા નથી, તેથી સત્તા ફરી ફાયર વિભાગને સોંપવી જોઈએ....
સરકારી જમીનો પર રહેતા આદિવાસીઓના વીજ કનેક્શન કાપવા મામલે તેમણે વેપારીઓ, સ્થાનિક તંત્ર અને જિલ્લા કલેક્ટરને આકરા શબ્દોમાં પ્રહારો કર્યાં હતા. નર્મદાના દેડિયાપાડાના નિગટ ગામે આયોજિત...
ગઈકાલે બોટાદના હડદડ ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે થયેલી હિંસક અથડામણનો મામલો વધુ ગંભીર બન્યો. બોટાદના હડદડ ગામમાં...
સુરત ભાજપના વધુ એક નેતાનો તમાશો,વોર્ડ પ્રમુખ પ્રકાશ ખેરનારે જાહેર રોડ પર ફટાકડા ફોડી જન્મદિવસની ઉજણી કરી,સુરતમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે રાજ્યમાં સુરતમાં...
આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવાની વધતી લોકપ્રિયતાએ ભાજપને મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધું છે. હવે એ જોવાનું બાકી છે કે નવા પ્રદેશ પ્રમુખ આદિવાસી પટ્ટાને સંભાળવા માટે કોને...
મનરેગા કૌભાંડની હજુ શાહી સુકાઈ નથી ત્યાં ‘નલ સે જલ’ યોજનામાં પણ ગેરરીતી-ગોટાળા થયા છે તેવુ ખુદ સ્વીકાર કરનાર આપડે લાવેલા સરકાર.. રાજ્યમાં ‘નલ સે જલ’...
રાજ્યના શિક્ષણ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા છે તે સ્પષ્ટ થાય છે.જ્યારે ‘ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે પૈસા રાજ્યની PTC કોલેજમાં એડમિશન માટે ચાલતા ભ્રષ્ટાચારનો...
સંતરામપુરના કાદરી મસ્જિદ વિસ્તારમાં કોઈ બાબતે બોલાચાલી થતાં મામલા એ ગંભીર રૂપ લીધું. રાજ્યના મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં (બુધવારે) મોડી સાંજે બે કોમના જૂથો વચ્ચે બોલાચાલી બાદ...