વડોદરામાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ વિસર્જન માટે વિશેષ કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. છેલ્લા આઠ...
તીર્થરાજ પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભની વિવિધ ઝાંખીઓ બની આકર્ષણનું કેન્દ્ર વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા એક પટેલ પરિવારને ત્યાં પધારેલા ગણપતિ બાપ્પાનું સ્વાગત મહાકુંભની ઝાંખી સાથે કરવામાં...
વડોદરા શહેરમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ભુતડીઝાપા ગ્રાઉન્ડમાંથી ગણપતિની 22 જેટલી ખંડિત મૂર્તિઓ રઝડતી હાલતમાં મળી આવી હતી ત્યારે સામાજીક કાર્યકર પરમાર કમલેશ દ્વારા...
વડોદરામાં આ સ્થાન એવું છે, જ્યાં છત્રપતિ શિવાજીનું ભારતનું સૌ પ્રથમ મંદિર આવેલું છે. આ સ્થાન સ્ટેટથી લઇને આજ સુધી મહત્વ રહ્યું છે – સાંસદ શહેરનું...
વડોદરામાં તાજેતરમાં દશામાંનું વ્રત પૂર્ણ થતા મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન ટાણે પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવમાં ભારે અવ્યવસ્થા સર્જાતા ભક્તોની લાગણી...
વડોદરામાં ગણેશજીની આગમન યાત્રાને લઇને ચાલતી મૂંઝવણનો આજે અંત આવ્યો છે. શહેરના સાંસદ તથા અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોલીસ કમિશનર સાથે મુલાકા કરીને ગણેશ મંડળોના પ્રશ્નો...