🐄 ગાયના છાણમાંથી બનાવો ‘વુડન લોગ્સ’:સામાન્ય રીતે પશુપાલકો ફક્ત ગાય-ભેંસના દૂધની કમાણી પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે અને ગોબરને નજીવા ભાવે ખાતર બનાવતા લોકોને વેચી...
ગુજરાતના રાજ્યપાલ આદરણીય આચાર્ય દેવવ્રતજીએ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળીયા ગામે 🐄 ગૌપાલન અને 🌿પ્રાકૃતિક ખેતીની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ચૌહાણ વનરાજસિંહ દિલીપસિંહની ગૌશાળાની મુલાકાત...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂત હિતલક્ષી નિર્ણયવાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢમાં અતિભારે વરસાદથી ખેતી પાકોમાં વ્યાપક નુકશાન. ગુજરાત રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન...
આત્મા પ્રોજેક્ટની તાલીમમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ખેતીને વધુ લાભદાયી અને ટકાઉ બનાવી શકે છે, તેવી ખાતરી થતા જ અનિલભાઈ રબારીએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. અને ત્યારબાદથી...
તો આવો, આ તહેવારોમાં આપણે પણ કૃત્રિમ વસ્તુઓનો અસ્વીકાર કરી, આ ધરતીના ફૂલોની સુગંધથી આપણા ઘર-આંગણાને પરંપરાગત રીતે સજાવીએ અને ગર્વથી કહીએ: “આ ફૂલ સ્વદેશી છે!”...
ગુજરાત સરકારે હજુ સુધી એ જાહેર કર્યું નથી કે, ખેડૂતો પાસેથી કેટલી મગફળીની ખરીદી કરાશે. આમ ટેકાના ભાવે મગફળી ખરીદવા મુદ્દે સરકાર હજુ સુધી અનિર્ણિત રહેતાં...
આ પ્રોજેક્ટ મંદિરો માટે પણ લાભદાયી છે. બજરંગધામ અને શિવ શક્તિ મંદિર જેવા કેટલાક મંદિરોમાં “કમ્પોસ્ટર મશીન” લગાવવામાં આવ્યા છે, જેથી ફૂલોના કચરામાંથી ત્યાં જ ખાતર...
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ટીંબી ગામના રહેવાસી મનોજભાઈ પટેલ છેલ્લા ૬ વર્ષથી સંપૂર્ણપણે કુદરતી અને ગાય આધારિત ખેતી કરે છે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ટિંબી ગામના...
ગુજરાતમાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાયની યોજના. રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોથી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ સતત વધી રહ્યો...
વડોદરા જિલ્લાના ધનોરા જળાશયના ઇજારદાર શ્રી ગકુરભાઈ ભટ્ટીને ઈનલેન્ડ ફિશરીઝ ક્ષેત્રે એવોર્ડ મળ્યો વડોદરા જિલ્લાના ધનોરા જળાશયના ઇજારદારશ્રી ગફુરભાઈ ભટ્ટીએ મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે તેમની મહેનત અને કુશળતાથી...