સરકારી શાળાઓમાં શિક્ષણનો ઉજાસ પાથરી રહેલા શિક્ષકોએ શિક્ષણયાત્રાને નવઊર્જા આપી છે: જિ. પં. પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડા પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત શિક્ષણવિદ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મજયંતી...
શિક્ષકના પ્રયત્નોથી ખીલી ઉઠી સરકારી શાળા, સક્ષમ શાળાના ખિતાબથી નવાજિત.. એક શિક્ષક ધારે તો શું ન કરી શકે એનું જીવતું જાગતું ઉદાહરણ છે રસુલાબાદ નર્મદા વસાહત...
આચાર્યશ્રી જયદિપસિંહ માત્ર ભૌતિક સુવિધાઓ પર જ અટક્યા નહીં, તેમણે શિક્ષણના સ્તરમાં પણ ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. આજના શિક્ષક દિન નિમિત્તે આપણે એક એવા શિક્ષકની વાત...
વર્ષ 2025 – 26 માં પ્રથમ સત્રમાં 11 થી 20 સપ્ટેમ્બર સુધીમાં એકમ કસોટી લેવાશે. બીજા સત્રમાં 22 થી લઇને 31 ડિસેમ્બરે ત્રિમાસિક કસોટી લેવાશે, તેમ...
વડોદરાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મંજુરી વગર ધો. 9 ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા હોવાનો આરોપ અગ્રણી દ્વારા લગાડવામાં આવ્યો છે. આ મામલે શાસનાધિકારીઓ...