ગઈકાલે જગત મંદિર દ્વારકામાં અનોખી ઘટના જોવા મળી, અબોટી બ્રાહ્મણો જ્યાં ગગનચુંબી શિખર પર જઈ ધજા બદલતા હોય છે, ત્યાં એક બિલાડી ચઢી જતા કુતુહલ સર્જાયુ...
જેના દર્શન માટે વડોદરા સહિત અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગરથી ભક્તજનો ખાસ દર્શન માટે પધારતા હોય છે. નવરાત્રીના પાવન તહેવારનું હિન્દૂ ધર્મમાં અનેરું મહત્વ રહેલું હોય...
વડોદરા શહેરના અટલાદરા ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેમાં આજે રાષ્ટ્રની સર્વોચ્ચ સેવા એટલે કે, સનદી સેવામાં...