ગુજરાત સરકાર જ્યારે ‘નલ સે જલ’ યોજના દ્વારા ઘર-ઘર સુધી શુદ્ધ પાણી પહોંચાડવાના મોટા-મોટા દાવા કરી રહી છે, ત્યારે જ કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના એક રિપોર્ટએ...
જનતાનો સવાલ: શું સામાન્ય દિવસોમાં જનતાને ગંદકી અને ટ્રાફિકમાં રહેવાનો હક છે? કહેવાય છે કે ‘મહેમાન ગતિ’ ભારતીય સંસ્કૃતિનો હિસ્સો છે, પણ વડોદરામાં જ્યારે કોઈ રાજકીય...
📰 અમદાવાદ: એક તરફ ગુજરાત ઔદ્યોગિક અને અન્ય ક્ષેત્રોમાં સતત પ્રગતિના દાવા કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં ગરીબ પરિવારોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો...
સરકારે કુલ 9,815 કરોડ રૂપિયાનું રાહત પેકેજ તૈયાર કર્યું છે, જેમાં કોઇ ખેડૂત બાકાત રહેશે નહિ. ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાનું વળતર મળશે. રાજ્યમાં પડેલા કમોસમી...
ગુજરાતના ગાંધીનગરમાં મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. ગાંધીનગરમાં સીએમની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો કે, નવરાત્રિ બાદ રાજ્યભરમાં વિસ્તૃત માર્ગ સમારકામ હાથ ધરવામાં...