મનરેગા કૌભાંડની હજુ શાહી સુકાઈ નથી ત્યાં ‘નલ સે જલ’ યોજનામાં પણ ગેરરીતી-ગોટાળા થયા છે તેવુ ખુદ સ્વીકાર કરનાર આપડે લાવેલા સરકાર.. રાજ્યમાં ‘નલ સે જલ’...
વડોદરાના ટીપી – 13 વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીમાં દુષિત પાણી આવતું હોવાની બુમો ઉઠી રહી છે. ત્યારે આજે કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા દ્વારા પાલિકાના અધિકારીઓને સ્થળ...