Vadodara3 hours ago
મોતનું વ્યાજ! વડોદરામાં વ્યાજખોરોએ મિલકત પચાવી પાડી છતાં ઉઘરાણી ચાલુ રાખી, વેપારીએ ખાધો ફાંસો.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં વ્યાજખોરીના રાક્ષસે ફરી એકવાર માથું ઊંચક્યું છે. શહેરના જાણીતા ‘કલકત્તા કાર એસેસરીઝ‘ના 47 વર્ષીય વેપારી નિતિન હસમુખલાલ શાહએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પોતાની...