Vadodara41 mins ago
વિશ્વામિત્રી નજીકના દબાણો દૂર થાય તે પહેલા નેતાઓએ એકબીજાનું “ચીરહરણ” શરૂ કર્યું,વધુ એક સ્ફોટક નિવેદન
વડોદરામાં પૂર બાદ વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારમાં દબાણનો મામલો ભારે ચર્ચામાં છે. ત્યારે તાજેતરમાં ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા દ્વારા પોતાના બંગ્લો બહારની નદી કિનારા તરફની પ્રોટેક્શન...