વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 25-26મીએ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે તંત્ર ઉંધા માથે છે. અમદાવાદ આગમન બાદ એરપોર્ટથી નિકોલ સુધી દોઢેક કિ.મી...
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે આજે (21 ઓગસ્ટ) મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધમાં આ ત્રણેય વિસ્તારોની...
શહેરની શાળામાં વિદ્યાર્થીઓની બબાલ અને તકરારના કિસ્સાઓ વધી રહ્યા છે. અનેક કિસ્સામાં વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલા પણ થતા જોવા મળે છે. આવી જ એક ઘટના અમદાવાદની...
ભૂતપૂર્વ સૈનિકો દ્વારા પડતર માંગણીઓ પર ‘ઓપરેશન રિઝર્વેશન’ આંદોલન આજે (૧૯ ઓગસ્ટ, ૨૦૨૫) તેના ૨૩મા દિવસે છે. ગાંધીનગરના સેક્ટર-૬ સત્યાગ્રહ શિબિરમાં એકઠા થયેલા ભૂતપૂર્વ સૈનિકો અને...