ચક્રવાત મોન્થા બુધવારે વહેલી સવારે મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે જમીન પર ત્રાટક્યા બાદ મધ્યમ વાવાઝોડામાં નબળું પડ્યું. આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયા બાદ ચક્રવાત મોન્થા આખરે નબળું પડી...
જો,વાવાઝોડું યુ-ટર્ન લઈને ગુજરાત આવશે તો ચિંતાનો વિષય બની શકે છે. અંબાલાલ પટેલની “શકિત”છે જેમાં તેમનું અનુમાન છે જૂના અને જાણીતા ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું...