International2 months ago
ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધના ભણકારા! તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે નાગરિકોને કહ્યું- ‘વહેલી તકે ભારત પરત ફરો’
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય અવરોધને કારણે સ્થિતિ સ્ફોટક બની છે. ભારત સરકારે ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક અસરથી દેશ છોડવાની અપીલ કરી છે....