Madhya Gujarat3 weeks ago
મહીસાગરના પાણીમાં ‘ઝેર’! માછલીઓના શિકાર માટે ખેલાતો મોતનો ખેલ, લાખો લોકોના આરોગ્ય સામે જોખમ
વડોદરાની જીવાદોરી સમાન પવિત્ર મહીસાગર નદી અત્યારે ગંભીર જોખમમાં છે. અજાણ્યા તત્વો દ્વારા આર્થિક ફાયદા માટે નદીના પાણીમાં ઝેરી પ્રવાહી ભેળવીને જળચર જીવોનો શિકાર કરવામાં આવતો...