વડોદરા જિલ્લાના ડભોઇના 5 કોર્પોરેટરોને ગાંધીનગરના એડમીનીસ્ટ્રેટરનું તેડું આવ્યું છે. એડમીનીસ્ટ્રેટર દ્વારા પાંચ કોર્પોરેટરોને કારણ દર્શક નોટીસ ફટકારી છે. અને તેમને 8, ઓગષ્ટના રોજ સુનવણી સમયે...
વડોદરા શહેર-જિલ્લામાં પહેલા વરસાદમાં જ પૂર જેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. તેવામાં પણ ડભોઇ...
વડોદરા જીલ્લાના ડભોઇ તાલુકાના અંતિમ ગામ અને યાત્રાધામ તરીકે ઓળખાતા કરનાળીની આંગણવાડીમાં બાળકોને નમાઝ પઢાવ્યાની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામી છે. જેને લઇને રાજકીયમોરચે ખળભળાટ...
ગંગા દશાહરા જેઠ સુદ એકમ 7 જૂન થી જેઠ સુદ દશમ 16 જૂન સુધી ના દિવસીય ગંગા દશાહરા પર્વ યાત્રાધામ ચાંદોદ ના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ,ચક્રતીર્થ ઘાટ...
વડોદરા જિલ્લાના ડભોઇ નગરમાં તાજેતરમાં તૈયાર થયેલા સરિતા ફાટક ઓવરબ્રિજ ની કામગીરી હજી પણ પ્રગતિમાં છે. એક તરફના બ્રિજના નિર્માણ બાદ બીજી તરફના બ્રિજની કામગીરી હાલ...
વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે વધુ એક બેંકનું શટર બંધ થતા હોબાળો સર્જાયો. ડભોઇ પીપલ્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી બેંક છેલ્લા ચાર દિવસ બંધ હાલત છે. અનેક ખાતેદારો...
વિધર્મી સાથે મૈત્રી કારરથી રહેતા વડોદરા જિલ્લાના ચર્ચાસ્પદ બનેલા મહિલા કોન્સ્ટેબલનું ફરી એક વાર ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામેથી અપહરણ થયા હોવાની ઘટના સામે આવી છે....
જિલ્લા પંચાયતના સભ્યોની ટીમ દ્વારા વર્ષ 1995ની તા. 24 સપ્ટેબર ના રોજ પાણીગેટ પોલીસની સાથે રાખી ભરવાડોના દબાણ દૂર કરવાની કામગીરી કરતા સમયે હુલ્લડ થતા પોલીસે...
ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ પાસે નું નંદેરીયા ગામ જે નર્મદા કિનારે આવેલા ઉપ જ્યોતિર્લિંગ નંદીકેશ્વર મહાદેવજી મહાત્મય ને લઈ વિખ્યાત છે. ભારે વરસાદ ના કારણે આ...