Connect with us

Vadodara

પશ્ચિમ રેલવેની જાહેરાત : પ્રતાપનગર યાર્ડમાં ઈન્જિનિયરિંગ બ્લોકને કારણે 14 નવેમ્બરે કેટલીક ટ્રેનો રદ

Published

on

પ્રતાપનગર-એકતાનગર વચ્ચે દોડતી તમામ મેમુ ટ્રેનો રદ,પ્રતાપનગર-છોટાઉદેપુર અને પ્રતાપનગર-જોબટ વચ્ચેની તમામ પેસેન્જર ટ્રેનો રદ

  • અલીરાજપુર-પ્રતાપનગર પેસેન્જર ટ્રેન માત્ર ડભોઈ સુધી ચાલશે, ડભોઈથી પ્રતાપનગર સુધી રદ.
  • પ્રતાપનગર-અલીરાજપુર પેસેન્જર ટ્રેન ડભોઈથી આગળ ચાલશેકુલ 12 ટ્રેનો સંપૂર્ણપણે રદ.
  • 9થી 13 નવેમ્બર સુધી પણ બ્લોકને કારણે ટ્રેનો રદ રહી હતી.
  • રેલવે વિભાગે મુસાફરોને આ ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા અપીલ કરી છે.

વડોદરા રેલવે વિભાગના વિશ્વામિત્રી–ડભોઈ સેક્શનમાં આવનાર પ્રતાપનગર સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગનું કામ હાથ ધરવામાં આવનાર છે. આ કામ માટે 14 નવેમ્બરના રોજ એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવવાનો હોવાથી અનેક લોકલ અને પેસેન્જર ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થશે.

બ્લોકના કારણે પ્રતાપનગર–એકતાનગર વચ્ચે દોડતી તમામ મેમુ ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. તેવી જ રીતે પ્રતાપનગર–છોટાઉદેપુર અને પ્રતાપનગર–જોબટ વચ્ચે ચાલતી તમામ પેસેન્જર ટ્રેનો પણ રદ રહેશે. કુલ 12 ટ્રેનો આ સમયગાળા દરમિયાન રદ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.વધુમાં, અલીરાજપુર–પ્રતાપનગર પેસેન્જર ટ્રેન માત્ર ડભોઈ સુધી જ ચાલશે અને ડભોઈથી પ્રતાપનગર વચ્ચે રદ રહેશે, જ્યારે પ્રતાપનગર–અલીરાજપુર પેસેન્જર ટ્રેન ડભોઈથી આગળ તેના નિર્ધારિત રૂટ પર ચાલશે.

રેલવે વિભાગે મુસાફરોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા શેડ્યૂલ અને તાત્કાલિક બદલાયેલા રૂટની માહિતી મેળવી લે. અત્રે નોંધનીય છે કે, અગાઉ 9 થી 13 નવેમ્બર સુધી પણ આવા જ એન્જિનિયરિંગ બ્લોકને કારણે રૂટિન ટ્રેનો રદ કરવામાં આવી હતી.

Continue Reading
International4 hours ago

અમેરિકા-ઇરાન વચ્ચે 107 દિવસના ભીષણ યુદ્ધનો આખરે અંત! અબજો ડોલરની ડીલ, મિડલ-ઈસ્ટમાં શાંતિની નવી સવાર?

Vadodara14 hours ago

નવાપુરા ખારવાવાડમાં છૂટા હાથની મારામારી: છરીના ઘા ઝીંકી ત્રણને પોલીસની કસ્ટડીમાં લેવાયા

Savli14 hours ago

સાવલી: લાછનપુર નદીમાં નાહવું જીવલેણ સાબિત થયું, યુવક શોધવા ફાયર બ્રિગેડનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

National1 day ago

ઇથેનોલના ઉદ્યોગ માટે તક તો ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે સંકટ? 100% ઇથેનોલના નિર્ણયથી અર્થતંત્રમાં હલચલ

Vadodara2 days ago

વડોદરામાં દારૂના કાળા કારોબારનો પર્દાફાશ: PCBની ટીમે 15 લાખથી વધુના મુદ્દામાલ સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો!

Dabhoi2 days ago

ડભોઇમાં બેદરકારીનો ભોગ બન્યા ૩ શ્રમિકો: પાવરગ્રીડના કામ દરમિયાન પોલ હલી જતાં સર્જાયો કાળમુખો અકસ્માત

Vadodara2 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara3 days ago

વડોદરામાં સત્તાનો નશો? ‘જન કલ્યાણ શિબિર’માં વૃદ્ધની રજૂઆત પર ધારાસભ્યનો ઉદ્ધત જવાબ: “તમારો લુકઆઉટ નથી!”

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara3 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara4 days ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara1 week ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara2 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara2 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia3 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli4 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Trending