Connect with us

Vadodara

અનાજના વેપારી ઘરે થી દવા લેવા નીકળ્યા અને ચક્કર આવતા મોત ને ભેટ્યા, હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણ

Published

on

રાજ્યભરના મોટાભાગના મહાનગરોમાં છેલ્લા ઘણા સમયથી યુવાવસ્થામાં તેમજ બાળ અવસ્થામાં કેટલાક લોકોને હૃદય રોગના હુમલા આવવાના કારણે મોત નિપજ્યા છે. જે વિષય ઘણો ચિંતાજનક છે. ત્યારે ગતરોજ વડોદરા શહેરના કલાલી વિસ્તાર માં રહેતા અનાજના વેપારી ઘરે થી દવા લેવા નીકળ્યા અને રસ્તામાં હ્ર્દય રોગનો હુમલો આવતા તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. જોકે મોત નું ચોક્કસ કારણ જાણવા પીએમ કરાવવા માં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલ વેદાંત લાઈફ સ્ટાઇલ માં પરિવાર સાથે રહેતા 56 વર્ષીય અનાજના વેપારી અનિલભાઈ ઠક્કર ગતરોજ દવા લેવા માટે મોટરસાયકલ લઇને ઘરે થી નીકળ્યા હતા. અનિલભાઈ હજુ તો સોસાયટીના દરવાજાની પાસે જ પહોંચ્યા હતા અને તેમને ચક્કર આવતા મોટરસાયકલ સાઈડ પર કરી પરિવારજનો ને ફોન કરીને બોલાવ્યા હતા.

અનિલભાઈ એ ફોન કરી તેમની તબિયત લથડી હોવાની જાણ કરતા પરિવારજનો તાત્કાલિક સોસાયટીના ગેટ પાસે પહોંચી અનિલભાઈને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ અનિલ ભાઈ ને સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત નીપજ્યું હોય તબીબોએ તેમને મૃત જાહેર કરતા ગણતરીની મિનિટોમાં જ પરિવારના મોભી ને ગુમાવી દેતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. પ્રાથમિક તારણ અનુસાર અનિલ ભાઈનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશકા છે. જેથી તેમના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પી.એમ. કરાવવામાં આવ્યું છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Vadodara38 minutes ago

વડોદરા પાલિકામાં સંગઠનનું વર્ચસ્વ ખતમ: ભાજપ કાર્યાલયે યોજાતી ‘સંકલન બેઠક’ની વર્ષો જૂની પરંપરા બંધ

Vadodara23 hours ago

વડોદરા: સીસીટીવી ફૂટેજથી ખૂલી પોલ, તેલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે રીઢા ગુનેગાર ઝડપાયા

Vadodara23 hours ago

આજવા સરોવરના તળિયા દેખાયા: સપાટી 206 ફૂટથી નીચે જતાં પાલિકાએ રાજ્ય સરકાર પાસે માંગી સહાય

Vadodara23 hours ago

આજવા સરોવર ખાતે પાલિકાની પ્રાર્થના: મેઘરાજા મહેર કરે અને વડોદરાને પાણીની તંગી ન નડે તે માટે સત્યનારાયણ કથાનું આયોજન

Vadodara2 days ago

બેન્કિંગ ફ્રોડમાં વડોદરા પોલીસની સફળતા: મહારાષ્ટ્રના ખાપોલીથી ડીસીબીના વોન્ટેડ આરોપીની ધરપકડ

Waghodia2 days ago

વાઘોડિયા: અકસ્માતમાં મૃત્યુ પામેલા દંપતિના 4 સંતાનોના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી લખન દરબારે ઉપાડી લીધી

Vadodara2 days ago

ઝોન-3 એલ.સી.બી.ની મોટી કાર્યવાહી: ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે લક્ઝરી બસ કબજે

Vadodara2 days ago

લોકો તરસ્યા, તંત્ર બેપરવાહ: VMC ના કર્મચારીઓની મનમાનીથી સેંકડો રહીશો પાણી માટે વલખા મારવા મજબૂર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara4 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara5 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara6 days ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara1 week ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara3 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia4 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli4 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Trending