Connect with us

Dabhoi

ડભોઇ: ભારે વરસાદના પગલે નંદેરીયા ગામના મુખ્ય માર્ગ પર નાના પુલના મધ્ય ભાગનું મોટા પાયે ધોવાણ થતા વાહન વ્યવહાર સદંતર બંધ થયો

Published

on

ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ પાસે નું નંદેરીયા ગામ જે નર્મદા કિનારે આવેલા ઉપ જ્યોતિર્લિંગ નંદીકેશ્વર મહાદેવજી મહાત્મય ને લઈ વિખ્યાત છે. ભારે વરસાદ ના કારણે આ નંદેરીયા ગામમાં પ્રવેશવાના એકમાત્ર માર્ગ ઉપર આવેલ નાના પુલ નું ધોવાણ થઈ બેસી જતા આ માર્ગ પરનો વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જવા પામ્યો છે.

જોકે આ પુલની સમારકામની કામગીરી ગ્રામ પંચાયત અંતર્ગત આવતી હોય તંત્ર દ્વારા યોગ્ય ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તેવી માંગ નગરજનો કરી રહ્યા છે. જેથી વરસાદના વિરામ બાદ પુલ અને માર્ગ નું જરૂરી સમારકામ કરાવી શકાય અને રાબેતા મુજબ આ માર્ગ પર પુનઃ વ્યવહાર કાર્યરત થવાથી વિદ્યા અભ્યાસ માટે ચાંદોદ આવતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે.

Advertisement

Vadodara1 hour ago

કારેલીબાગ સ્વિમીંગ પુલમાં મેઇન્ટેનન્સના નામે ‘મીંડું’, ડહોળું પાણી જોઇ સ્વિમર્સમાં રોષ

Vadodara21 hours ago

અષાઢી બીજ ને 27 જૂને ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે, ઈસ્કોનમાં રથયાત્રાની તૈયારી શરૂ

Vadodara4 days ago

વડોદરામાં યોજાયેલા ભવ્ય રોડ શો બાદ નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર લખ્યું, ‘Thank You Vadodara!’

Vadodara4 days ago

સિંદૂર સન્માન યાત્રામાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Vadodara4 days ago

મોડી રાત્રે લોકો કારેલીબાગ અને છાણી વિજ કચેરી પહોંચતા ખાલી ખુરશીઓ મળી

Vadodara5 days ago

બહારથી ખરીદેલા છોલેમાંથી મરેલો ઉંદર નીકળ્યો, ગંભીર બેદરકારી ખુલી

Vadodara6 days ago

રિટાયર્ડ થવાના એક સપ્તાહ પહેલા આધેડે કંપનીમાં જીવન ટુંકાવ્યું

Vadodara7 days ago

વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં આજે મ્યુનિસિપલ કમિશ્નરે કલ્યાણ નગર તરફ કમીગીરીનું નિરીક્ષણ કર્યું

Trending