Connect with us

National

ઉપરાષ્ટ્રપતિ પદના સી.પી રાધાકૃષ્ણન એ લીધા શપથ, દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ

Published

on

વિપક્ષના બી સુદર્શન રેડ્ડીને હરાવીને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીમાં જીત મેળવનાર એનડીએના સીપી રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે.

  • દેશના 15માં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે સીપી રાધાકૃષ્ણન.
  • દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા છે.
  • આ પ્રસંદે પીએમ મોદી, રાજનાથ સિંહ સ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ ઉપસ્થિત રહ્યા.

ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામુ આપ્યા બાદ એનડીએ ઉમેદવાર રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોમાં જીત્યા હતા. આ ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ઓલ ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને 152 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. INDIA ગઠબંધનનો દાવો હતો કે તેમના ઉમેદવારને 315 મત મળશે. આનો અર્થ એ થયો કે લગભગ 15 વિપક્ષી સાંસદોએ ક્રોસ-વોટિંગ કર્યું.

સીપી રાધાકૃષ્ણને 1978માં થુથુકુડીમાં કે.વી.ઓ. ચિદમ્બરમ કોલેજ (મદુરાઈ યુનિવર્સિટી સાથે જોડાયેલ) માંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (બીબીએ) ની ડિગ્રી મેળવી હતી. સીપી રાધાકૃષ્ણન ટેબલ ટેનિસ ચેમ્પિયન હતા. સીપી રાધાકૃષ્ણન માત્ર અભ્યાસમાં જ સારા નહોતા પણ રમતગમતમાં પણ તેમને ખૂબ રસ હતો. તેઓ કોલેજના દિવસોમાં ટેબલ ટેનિસ ચેમ્પિયન હતા અને લાંબા અંતરની દોડમાં પણ સક્રિયપણે ભાગ લેતા હતા. આ ઉપરાંત, તેઓ ક્રિકેટ અને વોલીબોલના પણ શોખીન છે. આ ઉપરાંત, રાધાકૃષ્ણન યોગમાં પણ નિષ્ણાત છે.

સીપી રાધાકૃષ્ણન 1998 અને 1999માં કોઈમ્બતુરથી બે વાર લોકસભામાં ચૂંટાયા હતા. 2004, 2014 અને 2019માં તેમને હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં, તેમની રાજકીય પકડ નબળી પડી ન હતી. લોકસભા સાંસદ રહીને તેમણે કાપડ મંત્રાલય પર સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષપદ સંભાળ્યા હતા. ઉપરાંત, તેઓ સ્ટોક એક્સચેન્જ કૌભાંડની તપાસ માટે રચાયેલી વિશેષ સંસદીય સમિતિના સભ્ય હતા. 2004માં, તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તાઇવાનની મુલાકાત લેનારા ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનો પણ ભાગ હતા.

જ્યારે 1996માં, તેમને ભાજપના તમિલનાડુ એકમના સચિવ બનાવવામાં આવ્યા હતા અને 2007માં જ્યારે તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે તેમણે 93 દિવસમાં 19000 કિલોમીટર લાંબી રથયાત્રા કાઢી હતી. આ યાત્રામાં તેમણે નદી જોડાણ, સમાન નાગરિક સંહિતા, અસ્પૃશ્યતા સામે જનજાગૃતિ, આતંકવાદ અને ડ્રગ્સ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેઓ 2016 થી 2020 સુધી કોચી સ્થિત કોઈર બોર્ડના અધ્યક્ષ પણ હતા. તેમના કાર્યકાળ દરમિયાન, નારિયેળના રેસા (કોયર) ની નિકાસ ₹2532 કરોડના રેકોર્ડ આંકડાને સ્પર્શી ગઈ. આ પછી, તેમને 2020 થી 2022 સુધી કેરળ ભાજપના પ્રભારી બનાવવામાં આવ્યા.

જ્યારે ફેબ્રુઆરી 2023 માં, રાધાકૃષ્ણનને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ સાથે, તેમણે તેલંગાણા અને પુડુચેરીનો વધારાનો કાર્યભાર પણ સંભાળ્યો. તેમના કાર્યને ધ્યાનમાં રાખીને, તેમને જુલાઈ 2024 માં મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા.

તેઓની મિલકતની વાત કરીએ તો, 2019 ની લોકસભા ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા સોગંદનામા મુજબ, રાધાકૃષ્ણન પાસે લગભગ ₹67 કરોડની સંપત્તિ છે. આમાં, તેમની કુલ જંગમ સંપત્તિ ₹7.31 કરોડ હોવાનું જણાવાયું છે.

જ્યારે 21 જુલાઈ 2025ના રોજ જગદીપ ધનખડે અચાનક ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતં. મોમાય સત્ર 21 જુલાઈના રોજ જ શરૂ થયું. તેમણે દિ તરીકે સંસદની કાર્યવાહીમાં ભાગ લીધો અને પછા માડા સાજ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કરેલા રાજીનામામાં તેમણે સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કર્યો અને આ પછી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.

Continue Reading
Vadodara17 hours ago

બેન્કિંગ ફ્રોડમાં વડોદરા પોલીસની સફળતા: મહારાષ્ટ્રના ખાપોલીથી ડીસીબીના વોન્ટેડ આરોપીની ધરપકડ

Waghodia17 hours ago

વાઘોડિયા: અકસ્માતમાં મૃત્યુ પામેલા દંપતિના 4 સંતાનોના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી લખન દરબારે ઉપાડી લીધી

Vadodara17 hours ago

ઝોન-3 એલ.સી.બી.ની મોટી કાર્યવાહી: ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે લક્ઝરી બસ કબજે

Vadodara18 hours ago

લોકો તરસ્યા, તંત્ર બેપરવાહ: VMC ના કર્મચારીઓની મનમાનીથી સેંકડો રહીશો પાણી માટે વલખા મારવા મજબૂર

Vadodara19 hours ago

ટ્રાફિક મુક્તિની દિશામાં મોટું પગલું? વોર્ડ 13-14માં પાંચ ઓટલા અને ત્રણ શેડ તોડી પાડી રસ્તો ખુલ્લો કરાયો

Vadodara23 hours ago

માંજલપુરમાં મહિલા અને સગીર પુત્રી પર હુમલો: પાર્કિંગ મુદ્દે થયેલા ઝઘડામાં મહિલાના કપડાં ફાડી નાખતા ચકચાર

Vadodara24 hours ago

ન્યાય મંદિર વિસ્તારમાં દબાણનું સામ્રાજ્ય: ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવામાં તંત્ર ફરી નિષ્ફળ

Vadodara1 day ago

વાસદ બ્રિજ પર મોતની છલાંગ લગાવતા પતિ-પત્નીને પોલીસે બચાવ્યા, કાઉન્સેલિંગ બાદ જીવન નવું મળ્યું

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara4 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara5 days ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara1 week ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara2 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia3 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli4 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Trending