Padra
પાદરા: માઇનોર કેનાલમાંથી પાણી રોડ પર વહેતા સ્થાનિકો પરેશાન
Published
5 months agoon

- અમારો જે રસ્તો અહિંયાથી ચા ણસદ, ઇટોલા, જુના ગણપતિ મંદિર, શિહોર તરફ જાય છે. તે રસ્તો બ્લોક થઇ ગયો છે – સ્થાનિક
વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરા ના શિહોર ગામેથી માઇનોર કેનાલ પસાર થઇ રહી છે. આ કેનાલમાં તાજેતરમાં પાણી છોડવામાં આવતા અવર-જવરના મુખ્યમાર્ગ પર પાણી વહીને આવ્યું છે. કેનાલમાં ગાડબાંનું રીપેરીંગ, કચરાની સફાઇ તથા ઝાડી ઝાંખરાને લઇને અનેક પ્રશ્નો હોવાના કારણે સ્થાનિકો દ્વારા એકત્ર થઇને વિરોધ કરવામાં આવ્યો છે. અને કેનાલને લઇને અગાઉ કરેલી માંગણીઓ સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ મુકવામાં આવી છે.
જાદવ દિલિપભાઇએ મીડિયાને જણાવ્યું કે, આ વડોદરા ગ્રામ્યના પાદરાનું શિહોર ગામ છે. અમારા ગામમાં દરાપુરાથી વીરપુર જતી એક માઇનોર કેનાલ છે. જે આજે બે-ત્રણ વર્ષથી બીલકુલ સાફ કરવામાં આવી નથી. આવી સ્થિતીમાં તાજેતરમાં અચાનક પાણી છોડવામાં આવ્યું છે. હાલની સ્થિતીએ કેનાલમાં ઘણા ગાબડાં છે. અમે ઘણા વર્ષેથી રજુઆત કરતા આવીએ છીએ,પરંતુ સમસ્યાનું કોઇ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી. અમારો જે રસ્તો અહિંયાથી ચાણસદ, ઇટોલા, જુના ગણપતિ મંદિર, શિહોર તરફ જાય છે. તે રસ્તો બ્લોક થઇ ગયો છે. આ અમારો મુખ્ય રસ્તો કહેવાય. નર્મદા કેનાલની બેદરકારીના લીધે અમે આ પીડા ભોગવીએ છીએ. અમે રજુઆત કરીએ છીએ. છતાં અમને સારો એવો રીસ્પોન્સ મળતો નથી. એટલે અમે કંટાળીને છેલ્લે મીડિયા સમક્ષ અમારી વાત રજુ કરવી પડી. આ સમસ્યાનું જલ્દીથી નિરાકરણ આવે તેવી અમે તંત્રને જાણ કરીએ છીએ. આ સ્થળની નજીકમાં આવેલા ખેડૂતના ખેતરમાં ત્રણ વર્ષથી કોઇ પાક લઇ શકાય તેમ નથી. ત્યાં પાણી જ આવી જાય છે.
ખેડૂતે મીડિયા સમક્ષ પરિસ્થિતી વર્ણવતા કહ્યું કે, મારી જમીન માઇનોર કેનાલ પાસે આવેલી છે. ચાર વર્ષથી મને ખુબ નુકશાન થાય છે. પાણી ઓવર ફ્લો થઇને મારૂ ખેતર બગાડે છે. આ વિષય માટે જવાબદાર કોણ. કેનલની સફાઇ, પાળી બનાવ્યા પછી પાણી છોડાય તેવી માંગ છે.
ચૌહાણ શૈલેષભાઇ દિનેશભાઇએ મીડિયાને જણાવ્યું કે, હું નર્મદા કેનાલના અધિકારીને એટલી માંગ કરું છું કે, વીરપુર માઇનર કેનાલનું છેલ્લા 4 વર્ષથી કોઇ રીપેરીંગ કરવામાં આવ્યું નથી. ઝાડી અને કચરો દુર કરવા કોઇ પગલાં લેવાયા નથી. અમારી અવર-જવરનો માર્ગ આખોય પાણીથી ભરાઇ ગયો છે. આ અઠવાડિયામાં શિહોરથી ગણપતિ મંદિર તરફ જવાના રસ્તાનું ઉદ્ધાટન છે. અત્યારે અહિંયા પાણી ભરાઇ ગયું છે, તેનો જવાબદાર કોણ ?
You may like
-
અલકાપુરીમાં બિલ્ડીંગની બાલ્કનીનો ભાગ ધરાશાયી, રીક્ષાને નુકશાન
-
રક્ષિતકાંડ મામલે સિનિયર વકીલનો સૌથી મોટો ધડાકો
-
જુનિયર ક્લાર્કની પ્રતિક્ષાયાદીના ઉમેદવારોમાં પાલિકા સામે રોષ
-
સડક સુરક્ષાની વાતો વચ્ચે નાગરિકો સડક પર પોતાને સુરક્ષિત ક્યારે મહેસુસ કરશે ?: ડમ્પરના અડફેટે આધેડનું મોત
-
‘રક્ષિતકાંડ’ના સ્થળ નજીક ફરી અકસ્માત:વૃદ્ધનું માથું ફૂટ્યું, સ્પીડબ્રેકર મુકવાની માંગ
-
જીસેક એપ્રેન્ટિસ ઉમેદવારોનો વિજ કંપની બહાર વિરોધ જારી:બેની તબિયત લથડી

અલકાપુરીમાં બિલ્ડીંગની બાલ્કનીનો ભાગ ધરાશાયી, રીક્ષાને નુકશાન

રક્ષિતકાંડ મામલે સિનિયર વકીલનો સૌથી મોટો ધડાકો

જુનિયર ક્લાર્કની પ્રતિક્ષાયાદીના ઉમેદવારોમાં પાલિકા સામે રોષ

સડક સુરક્ષાની વાતો વચ્ચે નાગરિકો સડક પર પોતાને સુરક્ષિત ક્યારે મહેસુસ કરશે ?: ડમ્પરના અડફેટે આધેડનું મોત

‘રક્ષિતકાંડ’ના સ્થળ નજીક ફરી અકસ્માત:વૃદ્ધનું માથું ફૂટ્યું, સ્પીડબ્રેકર મુકવાની માંગ

જીસેક એપ્રેન્ટિસ ઉમેદવારોનો વિજ કંપની બહાર વિરોધ જારી:બેની તબિયત લથડી

શહેર-જિલ્લામાં મંદિરોમાં ચોરી કરીને તરખાટ મચાવતી મેડા ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળતું તંત્ર!, ડીસાની ઘટના બાદ ફટાકડાની દુકાનોમાં પોલીસનું ચેકીંગ

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Mobile healthcare van launched at Mokshi village in Savli

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 35 ટન શિરો ભક્તોને પ્રસાદી રૂપે વહેંચાશે

ફાટીને ધુમાડે ગયેલા નગરસેવકો?: સાથી કોર્પોરેટરે ટોણો મારતા મહિલા સભાખંડની બહાર નીકળ્યા

વગર વરસાદે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ

તળાવોના બ્યુટીફીકેશનમાં નડતરરૂપ દબાણોને નોટીસ ફટકારાશે

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

મકરપુરા GIDCમાં વિજ થાંભલો નાંખતા સમયે બે કામદારોને કરંટ લાગતા ઇજાગ્રસ્ત

વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં 40 લાખનું કૌભાંડ!, તપાસના આદેશ અપાયા
