ભૂતપૂર્વ સૈનિકો દ્વારા પડતર માંગણીઓ પર ‘ઓપરેશન રિઝર્વેશન’ આંદોલન આજે (૧૯ ઓગસ્ટ, ૨૦૨૫) તેના ૨૩મા દિવસે છે. ગાંધીનગરના સેક્ટર-૬ સત્યાગ્રહ શિબિરમાં એકઠા થયેલા ભૂતપૂર્વ સૈનિકો અને...
કવાંટ પોલીસ મથકમાં રાજપાલસિંહ જામસિંહભાઇ રાઠવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત રાત્રે તેઓ અન્ય સાથે ઘર પાસેના રસ્તા પર ઉભા હતા. અને કુલદીપ રાઠવા તથા તેમના પત્ની...
રાજ્યની સુશાસન સરકારના વહીવટમાં અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંઠતા નથી તેનો ઉત્તમ પુરાબો છોટાઉદેપુર જીલ્લામાં જોવા મળ્યો છે. જ્યાં જીલ્લા સંકલનની બેઠકમાં સાંસદને પણ યોગ્ય જવાબ મળતો...
ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી સોમવારે સાંજના ૪.૩૦ કલાકે સરદાર સરોવર બંધનાં...
ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની સારી આવક થવા પામી છે. જેને લઇને ગત મોડી સાંજે નર્મદા ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું...
દાહોદ જિલ્લાના વરોડ ટોલ નાકા નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક જ પરિવારના બે પુત્રોનું મોત નિપજતા રક્ષાબંધન ના પર્વ પર જ બેહનોએ બે...
ગુજરાતમાં દિવસે ને દિવસે રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. હાઇવે પર પૂરપાટ ઝડપે ચાલતા હોવાનો અવાર નવાર નિર્દોષ લોકોનો ભોગ લેતા હોય છે....